પ્રસાદાનંદ

પ્રસાદાનંદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "પ્રસાદાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૭૮ ( para.21)

પછી પ્રસાદાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જીવને મોક્ષનો શો હેતુ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ સંત કહે, તેમજ સંશય રહિત થકો કરે, એ જ જીવને મોક્ષનો હેતુ છે.”

(કુલ: 1)